Sunday, August 25, 2024

जन्माष्टमी लाइव दर्शन: श्री कृष्ण जन्मोत्सव के लाइव दर्शन, द्वारका, डाकोर और मथुरा से कृष्ण जन्मोत्सव दर्शन घर बैठे || जन्माष्टमी लाइव दर्शन

 जन्माष्टमी लाइव दर्शन: श्री कृष्ण जन्मोत्सव के लाइव दर्शन, द्वारका, डाकोर और मथुरा से कृष्ण जन्मोत्सव दर्शन घर बैठे || जन्माष्टमी लाइव दर्शन

जन्‍माष्‍टमी लाइव दर्शन: द्वारका लाइव दर्शन: डाकोर लाइव दर्शन: मथुरा लाइव दर्शन: जन्‍माष्‍टमी लाइव दर्शन: जन्‍माष्‍टमी के पावन पर्व पर दुनिया भर से श्रद्धालु दर्शन के लिए द्वारका, मथुरा और डाकोर आते हैं। श्रद्धालु हर वर्ष की भांति इस वर्ष भी सुबह से दिनभर श्रीजी के विभिन्न दर्शनों का लाभ ले रहे हैं। जो लोग जन्माष्टमी पर द्वारका या डाकोर दर्शन नहीं जा सकते, उनके लिए श्रीकृष्ण जन्मोत्सव के लाइव दर्शन का लिंक उपलब्ध कराया गया है। जिससे आप जन्माष्टमी के दिन दोपहर 12 बजे श्रीकृष्ण जन्मोत्सव का लाइव दर्शन कर सकते हैं।




जन्माष्टमी लाइव दर्शन

द्वारका में श्रीकृष्ण जन्मोत्सव धूमधाम से मनाया जाएगा

द्वारकाधीश की सजावटी पोशाकें तैयार हो चुकी हैं

द्वारकाधीश जगत मंदिर में कल मनाया जाएगा जन्माष्टमी पर्व

ठाकोरजी को भगवा भगवा रंग पहनाया जाएगा

कालिया ठाकोर के कपड़ों पर रत्न जड़ित आभूषण रखे जाएंगे

जन्माष्टमी पर्व भगवान कृष्ण का जन्मदिन मनाने का एक अवसर है। इस पावन पर्व पर देश-विदेश से लाखों श्रद्धालु द्वारकानगरी (देवभूमि द्वारका) के दर्शन के लिए आते हैं। भगवान द्वारकाधीश के दर्शन कर भक्त स्वयं को धन्य महसूस करते हैं। भक्त हर साल की तरह इस साल भी सुबह से दिनभर द्वारिकाधीश के विभिन्न दर्शनों का लाभ ले रहे हैं। आज (जन्माष्टमी 2023) पर्व पर सुबह 6 बजे प्रभु की प्रथम मंगल आरती की गई उसके बाद सुबह 8 बजे श्रीजी का खुला पट स्नान और अभिषेकविधि के दर्शन किए गए। अब भक्त भगवान की कृपा से स्वयं को धन्य महसूस कर रहे हैं।

डाकोर में भी जन्माष्टमी रंगारंग तरीके से मनाई जाती है. डाकोर के ठाकोरजी के दर्शन के लिए भक्तों का हुजूम उमड़ पड़ा है. गोमती घाट और द्वारकाधीश मंदिर “जय रणछोड़. 'बुक्कर चोर' की आवाज गूंज उठी है तो भक्त एक-दूसरे को जन्माष्टमी की शुभकामनाएं भी दे रहे हैं।

द्वारकाधीश मंदिर लाइव दर्शन 2024

जन्माष्टमी द्वारका दर्शन समय

जन्माष्टमी के दिन द्वारकाधीश मंदिर में पूरे दिन दर्शन का समय इस प्रकार रहेगा.

सुबह 6 बजे भगवान की मंगला आरती की जाएगी।

सुबह 6 बजे से 10 बजे तक आप द्वारकाधीश के मंगल दर्शन कर सकते हैं

सुबह 8 से 10 बजे तक श्रीजी के खुले पट स्नान, अभिषेक के दर्शन होंगे।

स्नान भोग दर्शन सुबह 10 बजे और श्रृंगार भोग दर्शन सुबह 10:30 बजे होंगे.

11:00 बजे श्रृंगार आरती दर्शन होंगे.

11:15 बजे ग्वालभोग दर्शन

12 बजे श्रीजी के राजभोग दर्शन का लाभ ले सकते हैं.

दोपहर 1 बजे से शाम 5 बजे तक मंदिर बंद रहेगा

शाम 5 बजे भगवान द्वारकाधीश के दर्शन होंगे

सुबह 5:30 बजे पीड़ितों को उठाना

संध्या भोग दर्शन शाम 7:30 बजे

संध्या आरती दर्शन 7:45 बजे

शयन भोग दर्शन रात्रि 8:00 बजे

शयन आरती दर्शन रात्रि 8:30 बजे

श्रीजी अनोसर मंदिर रात 9:00 बजे बंद हो जाता है

रात 12 बजे आप भगवान श्रीकृष्ण का जन्मोत्सव देख सकेंगे.

श्रीकृष्ण जन्मोत्सव दर्शन दोपहर 2:30 बजे तक खुले रहेंगे.

लाइव दर्शन ऐप


भारत के सर्वश्रेष्ठ लाइव दर्शन ऐप में आप भारत के विभिन्न मंदिरों के लाइव दर्शन कर सकते हैं। यहां हम आपके लिए दुनिया भर के कई मंदिरों से लाइव दर्शन कराते हैं।

श्री द्वारकाधीश जगत मंदिर लाइव दर्शन, द्वारका, गुजरात

श्री सोमनाथ महादेव मंदिर लाइव दर्शन, सोमनाथ, गुजरात

श्री साईं बाबा मंदिर लाइव दर्शन, शिरडी, महाराष्ट्र

श्री सिद्धिविनायक गणपति मंदिर लाइव दर्शन, मुंबई, महाराष्ट्र

इस्कॉन वृन्दावन लाइव दर्शन, वृन्दावन धाम, वृन्दावन

श्री कष्टभंजन देव लाइव दर्शन, हनुमानजी मंदिर सालंगपुर

श्री स्वामीनारायण मंदिर लाइव दर्शन, भुज

श्री रणछोड़रायजी लाइव दर्शन, डाकोर, गुजरात

श्री महाकालेश्वर मंदिर लाइव दर्शन, उज्जैन, मध्य प्रदेश

श्री स्वामीनारायण मंदिर लाइव दर्शन, भुलेश्वर, मुंबई

श्री स्वामीनारायण मंदिर लाइव दर्शन, वडताल, गुजरात

माँ वैष्णो देवी, भवन, जम्मू और कश्मीर

श्री महालक्ष्मी/अम्बाबाई मंदिर, कोल्हापुर, महाराष्ट्र

झंडेवाला देवी मंदिर, नई दिल्ली

श्री काशी विश्वनाथ मंदिर, उत्तर प्रदेश


महत्वपूर्ण लिंक


અગત્યની લીંક













🛕 *शामलाजी मंदिर लाइव दर्शन*


द्वारका लाइव दर्शन यहां क्लिक करें


डाकोर लाइव दर्शन के लिए यहां क्लिक करें


मथुरा लाइव दर्शन के लिए यहां क्लिक करें


જન્માષ્ટમી લાઇવ દર્શન: શ્રીકૃષ્ણ જન્મોત્સવના લાઇવ દર્શન કરો, દ્વારકા,ડાકોર અને મથુરા થી કૃષ્ણ જન્મોત્સવના દર્શન કરો ઘરેબેઠા|| Janmasthmi Live Darshan

જન્માષ્ટમી લાઇવ દર્શન: શ્રીકૃષ્ણ જન્મોત્સવના લાઇવ દર્શન કરો, દ્વારકા,ડાકોર અને મથુરા થી કૃષ્ણ જન્મોત્સવના દર્શન કરો ઘરેબેઠા|| Janmasthmi Live Darshan 

જન્માષ્ટમી લાઇવ દર્શન: દ્વારકા લાઇવ દર્શન: ડાકોર લાઇવ દર્શન: મથુરા લાઇવ દર્શન: જન્માષ્ટમી લાઇવ દર્શન: જન્માષ્ટમીના પાવન પર્વ પર દ્વારકા, મથુરા અને ડાકોરમા દેશ-વિદેશથી આવતા ભક્તો દર્શન કરવા આવતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓ દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર શ્રીજીના વિવિધ દર્શનનો લહાવો લઇ રહ્યા છે. જે લોકો જન્માષ્ટમી પર દ્વારકા કે ડાકોર દર્શન કરવા નથી જઇ શકતા તેમના માટે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ના લાઇવ દર્શન કરવાની લીંક આપેલી છે. જેના પરથી તમે જન્માષ્ટમી ના દિવસે રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ના લાઇવ દર્શન કરી શકસો.

જન્માષ્ટમી લાઇવ દર્શન

દ્વારકામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે

દ્વારકાધીશના શણગાર ના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે

આવતીકાલે દ્વારકાધીશ જગત મંદિરમાં ઉજવાશે જન્માષ્ટમીનો ઉત્સવ

ઠાકોરજીને સેફ્રોન કેસરી રંગના વસ્ત્રો પહેરાવામાં આવશે

કાળીયા ઠાકોરના વસ્ત્રો પર રત્નો જડિત આભૂષણો ચડાવવામા આવશે

ભગવાન શ્રીકૃષ્ણના (Lord Krishna) જન્મોત્સવને વધાવવાનો અવસર એટલે જન્માષ્ટમી પર્વ. આ પાવન પર્વ પર દ્વારકાનગરીમાં (Devbhoomi dwarka) દેશ-વિદેશથી લાખો ભક્તો દર્શન કરવા આવે છે. ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. ત્યારે શ્રદ્ધાળુઓ દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર દ્વારકાધીશના વિવિધ દર્શનનો લહાવો લઇ રહ્યા છે. આજે (Janmashtami 2023) પર્વ પર વહેલી સવારે 6 વાગ્યે સૌ પ્રથમ પ્રભુની મંગળા આરતી ઉતારવામાં આવી.જે બાદ સવારે 8 વાગ્યે શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન અને અભિષેકવિધિ ના દર્શન કરવામાં આવ્યા. હાલ ભક્તો ભગવાનના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.

ડાકોરમાં પણ જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે. ડાકોરના (Dakor) ઠાકોરજીની એક ઝલક માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. ગોમતી ઘાટ અને દ્વારકાધીશ મંદિર “જય રણછોડ. માખણચોર”ના નાદથી ગુંજી ઉઠ્યું છે.તો ભક્તજનોએ પરસ્પર જન્માષ્ટમીની વધામણીઓ પણ આપી રહ્યા છે.

દ્વારકાધીશ મંદિર લાઈવ દર્શન 2024

જન્માષ્ટમી દ્વારકા દર્શન સમય

જન્માષ્ટમી ના દિવસે દ્વારકાધીશ મંદિરમા દર્શનનો સમય દિવસભર નીચે મુજબ રહેશે.

સવારે 6 વાગ્યે પ્રભુની મંગળા આરતી કરવામા આવશે.

સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી દ્વારકાધીશ ના મંગળા દર્શન કરી શકાસે

સવારે 8 થી 10 શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન અભિષેક ના દર્શન થશે.

10 વાગે સ્નાન ભોગ દર્શન અને 10:30 વાગ્યે શૃંગાર ભોગ દર્શન થશે.

11:00 વાગે શૃંગાર આરતી દર્શન થશે.

11:15 વાગ્યે ગ્વાલભોગ દર્શન

12 વાગ્યે શ્રીજીના રાજભોગ દર્શન નો લ્હાવો લઇ શકસો.

બપોરે 1 થી 5:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે

સાંજે 5 વાગ્યે ભગવાન દ્વારકાધીશના ઉત્થાપન દર્શન થશે

5:30 વાગ્યે ઉત્થાપન ભોગ

7:30 વાગ્યે સંધ્યા ભોગ દર્શન

7: 45 વાગ્યે સંધ્યા આરતી દર્શન

રાત્રે 8:00 વાગ્યે શયન ભોગ દર્શન

8:30 વાગ્યે શયન આરતીના દર્શન

રાત્રે 9:00 વાગે શ્રીજી અનોસર મંદિર બંધ

રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દર્શન કરી શકાસે.

શ્રીકૃષ્ણ જન્મોત્સવ દર્શન રાત્રે 2:30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

Live Darshan App


ભારતની શ્રેષ્ઠ લાઇવ દર્શન એપ્લિકેશનમાં તમે ભારતના વિવિધ મંદિરોના લાઇવ દર્શન કરી શકો છો. અહીં અમે તમને વિશ્વભરના ઘણા મંદિરોમાંથી લાઇવ દર્શન કરાવીશુ.

શ્રી દ્વારકાધીશ જગદ મંદિર લાઇવ દર્શન, દ્વારકા, ગુજરાત

શ્રી સોમનાથ મહાદેવ મંદિર લાઇવ દર્શન, સોમનાથ, ગુજરાત

શ્રી સાંઈ બાબા મંદિર લાઇવ દર્શન, શિરડી, મહારાષ્ટ્ર

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર લાઇવ દર્શન, મુંબઈ, મહારાષ્ટ્ર

ઇસ્કોન વૃંદાવન લાઇવ દર્શન, વૃંદાવન ધામ, વૃંદાવન

શ્રી કષ્ટભંજન દેવ લાઇવ દર્શન, હનુમાનજી મંદિર સાળંગપુર

શ્રી સ્વામિનારાયણ મંદિર લાઇવ દર્શન, ભુજ

શ્રી રણછોડરાયજી લાઇવ દર્શન, ડાકોર, ગુજરાત

શ્રી મહાકાલેશ્વર મંદિર લાઇવ દર્શન, ઉજ્જૈન, મધ્ય પ્રદેશ

શ્રી સ્વામિનારાયણ મંદિર લાઇવ દર્શન, ભુલેશ્વર, મુંબઈ

શ્રી સ્વામિનારાયણ મંદિરલાઇવ દર્શન, વડતાલ, ગુજરાત

મા વૈષ્ણો દેવી, ભવન, જમ્મુ અને કાશ્મીર

શ્રી મહાલક્ષ્મી/અંબાબાઈ મંદિર, કોલ્હાપુર, મહારાષ્ટ્ર

ઝંડેવાલા દેવી મંદિર, નવી દિલ્હી

શ્રી કાશી વિશ્વનાથ મંદિર, ઉત્તર પ્રદેશ



Related Posts

जन्माष्टमी लाइव दर्शन: श्री कृष्ण जन्मोत्सव के लाइव दर्शन, द्वारका, डाकोर और मथुरा से कृष्ण जन्मोत्सव दर्शन घर बैठे || जन्माष्टमी लाइव दर्शन
4/ 5
Oleh